ધર્મ સંદેશ 

મારા શરીરમાં  થયું  મધુર સ્પંદન ;

માંતા  સરસ્વતીને  મારા   વંદન.

  બધીજ બુરાઈઓનું મૂળ અવિવેકનું મૂળ છે.

                              મહાવીર ભગવાન

 

 

 

તું એ જાણીલે કે તું શરાબ નહી પીએ તોજ પરમપિતા પરમાત્માના ગુણોને તું તારામાં ઉતારી શકીશ.

                                                                                                              ઈશુ ખ્રિસ્ત

 

 

 

અલ્લાહે શરાબ પીનાર ,પીવડાવનાર,વેચનાર,ખરીદનાર અને  કોઈ પ્રકારનો શ્થ આપનાર ઉપર લ્યાનત ફરમાવી છે.

                                                                                                                          મહંમદ પયગંબર

 

 

 

ઝાંઝવાના જળ દેખીને મૃગલા દોડે છે,તેમ કેટલાક શાંતિ પામવા વ્યસનો પાછળ દોડે છે.

પરુંતુ શાંતિ વ્યસનમાં નહિ ,પરમાત્માના સ્મરણમાં અને શરણમાં છે.                

                                                                            ભગવાન સ્વામીનારાયણ

 

 

સાવધાન વ્યસનથી જીન્ધ્ગી નંદવાય છે.સમૃદ્ધી ,સંસ્કાર અને પવિત્રતાનો સંગમ એટલેજ વ્યસનમુક્ત જીવન.

વ્યસન મુકત રહીને ચાલો પરિવારને આદર્શ બનાવીએ ,વ્યસન કર્વુંજ હોય તો સંત્સંગ અને સેવાનું જ કરો.

                                                                                        પ. પૂ. પ્રમુખ  સ્વામી મહારાજ