સરકાર ના પ્રયત્નો

વ્યસનમુક્તિ કેન્દ્રો

26/01/2012 16:13
સમાજમાંથી દારૂની બદી દૂર કરવા માટે લોકજાગૃતિ માટે અને વ્યસની થયેલ નાગરિકોને વ્યસનથી મુકત કરવા માટે વ્યસનમુકિત કેન્દ્રો સામાજીક સંસ્થાઓ દ્વારા ચલાવવામાં આવેલ છે. જેને નશાબંધી અને આબકારી ખાતા દ્વારા ભારત સરકારની નાણાંકીય સહાય (GRANT) આપવામાં આવે છે. વ્યસનમુકિત કેન્દ્રો ખોલવા માટે કમિશ્‍નરશ્રી,...